Nava Samajno Adhar (નવા સમાજનો આધાર)
- પ્રસ્તુત પુસ્તકોમાં ઓશોએ આપણે નવો સમાજ નથી બનાવી શકતા તેના મૂળભૂત સત્યો તરફ દિશા નિર્દેશ કરેલ છે અને એ સત્યો જ, તેના પર કરવામાં આવતું કાર્ય જ નવા સમાજનો આધાર બની શકે છે તેમ ઓશો સૂચવે છે. પ્રાકૃતિક રીતે જીવવાની જગ્યાએ આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે જીવતા આવ્યા છીએ અને એ વ્યવસ્થા વર્ષોના વર્ષો જૂની છે તેના પરિણામે આપણે તેને જીવનનો ભાગ અને સત્ય માની ચૂક્યા છીએ. તે વ્યવસ્થાના ઊંડાણમાં ઓશો પ્રકાશ ફેંકે છે. જેમ કે પરિવારવાદ, લગ્નપ્રથા, ભૌતિકવાદની અવગણના, સત્ય નહિ પણ ચારિત્ર્યને મહત્વ વગેરે.
- translated from
- Hindi: Naye Samaj Ki Khoj (नये समाज की खोज) (ch.9-17)
- notes
- See Navo Manav Navo Samaj (નવો માનવ નવો સમાજ) for Naye Samaj Ki Khoj (नये समाज की खोज) (ch.1-8)
- time period of Osho's original talks/writings
- (unknown)
- number of discourses/chapters
editions
|