Ahankar (અહંકાર)
- અહંકાર બધી પીડાઓનો સ્ત્રોત છે, નર્કનું દ્વ્રાર છે, પરંતુ તમે માની લીધું છે કે એ જ સ્વર્ગની કુંચી છે. અને અહંકાર માંથી પર રાખીને ગમે તેટલા ઉપાય કરો, સુખની કોઈ સંભાવના નથી. ન શાંતિનો કોઈ ઉપાય છે, ન સ્વર્ગનું દ્વાર ખુલી શકે છે. " અહંકાર" આ પુસ્તક માં ઓશો એ અહંકાર વિષે આ રીતે આપિયું છે.
- translated from
- English : The Book of Ego (?)
- notes
- time period of Osho's original talks/writings
- (unknown)
- number of discourses/chapters
editions
Ahankar (અહંકાર)
|